Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

રમેશ ગુપ્તા
કવિ નર્મદ
સુરેશ દલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / ક્રિકેટર કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ–309
અનુચ્છેદ-310
અનુચ્છેદ-311
અનુચ્છેદ–312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્વેતાંબર, મહાત્મા, ઘનશ્યામ – કયો સમાસ છે ?

તત્પુરુષ
કર્મધારય
મધ્યમપદલોપી
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે

સારી ખીચડીનો સ્વાદ બગડવો
વિશ્વાસ ઠગારો સાબિત થાય
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP