Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
બાલાશંકર કંથારીયા
કાકા કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

ગ્રામમાતા
હૃદય ત્રિપુટી
એનાં એ ગામડા
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘પરમહંસ’ કોનું બિરુદ છે ?

સચ્ચિદાનંદ સ્વામી
અનંતરાય રાવળ
રસીકલાલ પરીખ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક કાર A થી B સુધી 60km/hrની ઝડપે ચાલતા “B” સુધી સમય પર પહોંચે છે. જો 50km/hrની ઝડપે ચાલેતો તે ‘B’ સુધી પહોંચતા 16 મિનિટ વધારે લે છે. તો A અને B વચ્ચેનું સ્તર કેટલા કિલોમીટર થાય ?

80
86
85
82

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP