Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ચુનીલાલ શાહ
ગુણવંત શાહ
નંદશંકર મહેતા
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘એગ્રીકલ્ચર રીસર્ચ સ્ટેશન’ – ઠાસરા કયા જિલ્લામાં આવેલ છે ?

વડોદરા
ખેડા
નવસારી
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો.

148
147
149
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે લિંકની શોધ કોણે કરી ?

ડીઝલ
માઈકલ ફેરાડે
મૈક્સવેલ
વોલ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP