ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હસમુખ સાંકળીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મણીબા રાજબા મહાકુંવરબા કૌશલ્યાદેવી મણીબા રાજબા મહાકુંવરબા કૌશલ્યાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા. બ્રહ્મોસમાજ પ્રાર્થના સમાજ ભારત ધર્મ મહામંડળ આર્યસમાજ બ્રહ્મોસમાજ પ્રાર્થના સમાજ ભારત ધર્મ મહામંડળ આર્યસમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. દેવદત્ત બ્રહ્મદત્ત ઉદયન સિંહસેન દેવદત્ત બ્રહ્મદત્ત ઉદયન સિંહસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ? નૌસેનાના વડા રાજાના અંગત મદદનીશ પાયદળના વડા વજીર નૌસેનાના વડા રાજાના અંગત મદદનીશ પાયદળના વડા વજીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP