GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

બમણું થશે
અડધું થશે
ચોથા ભાગનું થશે
ચાર ગણું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રાજકોટ જિલ્લાને ક્યા જીલ્લાઓની હદ સ્પર્શે છે ?

અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી
મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર
બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP