Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ?

5 મિનિટ
3 મિનિટ
2 મિનિટ
4 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?

મધ્ય પ્રદેશ
કર્ણાટક
હિમાચલ પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે ?

હાઈપોથેલેમસ
લંબમજ્જા
બૃહદ મસ્તિષ્ક
અનુમસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP