Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

નીલમ સંજીવ રેડ્ડી
રાજેન્દ્રપ્રસાદ
જ્ઞાની ઝૈલસિંઘ
વી.વી. ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

આપેલ તમામ
હાઈડ્રોફ્લોરો કાર્બન (HFC)
ક્લોરો ફ્લુરો કાર્બન (CFC)
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP