GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

રૂ. 50,000/-
રૂ. 30,000/-
રૂ. 75,000/-
રૂ. 1,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

ભગવાન પરશુરામે
શ્રીકૃષ્ણે
હેમચંદ્રાચાર્યે
ભગવાન રામે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ?

પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો
પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો
પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત
પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP