કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ ૨૦૨૧ ની યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ કોન્ફરન્સ (COP 26) કયા શહેરમાં યોજાશે ? ન્યુયોર્ક, અમેરિકા રોમ, ઇટાલી મેડ્રિડ, સ્પેન ગ્લાસગો, ઇંગ્લેન્ડ ન્યુયોર્ક, અમેરિકા રોમ, ઇટાલી મેડ્રિડ, સ્પેન ગ્લાસગો, ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય/ સંસ્થા દ્વારા ભારતના જાહેર આરોગ્યનું નિરીક્ષણ વધારવા 'વિઝન 2035 : ભારતમાં જાહેર આરોગ્ય નિરીક્ષણ' શ્વેતપત્ર જારી કર્યો ? નીતિ આયોગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત ત્રીજી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ બેઠકની થીમ શું હતી ? સાયન્સ ઍન્ડ ટેકનોલોજી ઈન પેન્ડેમિક ઈનોવેશન્સ ઈન 2020 ઈનોવેશન્સ ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિસન ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યુરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ સાયન્સ ઍન્ડ ટેકનોલોજી ઈન પેન્ડેમિક ઈનોવેશન્સ ઈન 2020 ઈનોવેશન્સ ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિસન ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યુરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અબ્દુલ બારી કોણ હતા ? કવિ સ્થપતિ વૈજ્ઞાનિક સમાજસુધારક કવિ સ્થપતિ વૈજ્ઞાનિક સમાજસુધારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 29.87 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... આ રકમ ભારતના કુલ GDPનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે ? 12 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા 12 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP