GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી માલની સોંપણીની (Delivery) કઈ રીતે વેચાણ કરાર માટે માન્ય ગણાય ? પ્રતિકાત્મક સોંપણી (Symbolic Delivery) પ્રલક્ષિત સોંપણી (Constructive Delivery) વાસ્તવિક સોંપણી (Actual Delivery) આપેલ તમામ પ્રતિકાત્મક સોંપણી (Symbolic Delivery) પ્રલક્ષિત સોંપણી (Constructive Delivery) વાસ્તવિક સોંપણી (Actual Delivery) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી સંસદ શેની બનેલી છે ? લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટીંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે ? હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 'તિમિર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. અંધકાર તમસ વીજળી પ્રકાશ અંધકાર તમસ વીજળી પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઘરેલું બેન્કિંગ સેવા (Home Banking) એ કયા પ્રકારના માર્કેટીંગનું ઉદાહરણ છે ? સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) આપેલ પૈકી કોઈ નહીં પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) આપેલ પૈકી કોઈ નહીં પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય ? બંધારણના સુધારા સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત બંધારણના સુધારા સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP