Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

દાઉદખાન
મેહમૂદ બેગડા
અહમદ શાહ
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

આશ્ચર્યનો અનુભવ થવો.
મરેલું સજીવન થવું
શાંતિ થવી.
ઉત્સાહમાં વધારો થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

અલ્લાબેલી
આપઘાત
બધા સાચા
અખોવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવ્યું હતું ?

VIPRO
ISRO
TCS
C-DAC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP