Talati Practice MCQ Part - 7
ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

કપિલદેવ
સચિન તેંડુલકર
જામ રણજિતસિંહજી
મેજર ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ?

પનઘટ
યાત્રા
અમૃતા
નકશાના નગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ?

મેગાલોબ્લાસ્ટીક એનિમીયા
એપ્લસ્ટિક એનિમીયા
સિકલસેલ એનિમીયા
હિમોલાયટીક એનિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘નયા ગુજરાત’ સ્વપ્ન કયા મુખ્યમંત્રી સાથે સંકળાયેલું છે ?

માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
નરેન્દ્ર મોદી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP