GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ?

ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર
ડૉ. ચંદ્રશેખર વેંકટરામન
રાજા રમન્ના
ડૉ. હરગોવિંદ ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ?

14 વર્ષ કરતાં ઓછી
0 થી 6 વર્ષ
0 થી 10 વર્ષ
6 થી 14 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રાલયે જમીન આધારે ખેડૂતોનું વર્ગીકરણ જાહેર કર્યા મુજબ મોટા ખેડૂતો કેટલી જમીન ધરાવતા હોવા જોઇએ ?

10 હેકટરથી વધુ
4 થી 10 હેકટર
20 હેક્ટરથી વધુ
5 હેક્ટરથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ?
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2. કેન્વાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.
4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.

માત્ર 1 અને 3
1,2,3 અને 4
1,2 અને 3
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP