Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?

દિસપુર
આઈઝોલ
માસીનરામ
કામેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

બ. ક. ઠાકોર
મણિશંકર ભટ્ટ
મકરંદ દવે
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે ?

યમુનાજી ઘાટ
વિપ્રા
સુનયના
ગોમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો.

કુપોષણના દુષણને દુર કરવું
કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું.
બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી.
આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP