Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

સંત રૈદાસ યોજના
ઉમ્મીદ યોજના
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
ખિલખિલાટ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1975
1965
1963
1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
73મા બંધારણ સુધારાનું મહત્ત્વ શું છે ?

આપેલ તમામ
મહિલાઓ માટે અનામત બેઠકો
ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન
ગ્રામસભાને શાસનનું એકમ બનાવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP