GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતમાં FASTagનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

૨૬ જાન્યુઆરી ૨૦૨૦
૧૫ ફેબ્રઆરી ૨૦૨૧
૧૫ ફેબ્રઆરી ૨૦૨૦
૨૬ જાન્યુઆરી ૨૦૨૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

જોટાણા
વિસનગર
સતલાસણા
ખેરાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
___ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તેમજ તેમને "ડોકટર ઓફ લિટરેચર" ની પદવી એનાયત થઈ હતી.

દિલીપ રાણાપુરા
ઉમાશંકર જોષી
આનંદશંકર ધ્રુવ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતમાં બાસ્કેટબોલની રમત કોને શરૂ કરી ?

પી. એમ. જોસેફ
સી. સી. અબ્રાહમ
ચાર્લ્સ પેટરસન
જી. ડી સોંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
વિસલદેવ વાઘેલા
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP