Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો.

શહીદ વન
નાગેશ વન
જડેશ્વર વન
હરિહર વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.

જામ રણજિતસિંહ
જામ રાવળ
મહારાજા ભગવતસિંહજી
વાઘજી ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP