Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

સંભાજી
શિવાજી મહારાજ
મહારાણા પ્રતાપ
બાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

બાળગંગાધર તિળક
સુભાષચંદ્ર બોઝ
પંડિત જવાહરલાલ નહેરુ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP