Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ઉમાશંકર - 'નિશીથ'
દર્શક - 'સોક્રેટીસ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોર્નવોલિસ
વાસ્કો-દ-ગામા
રોબર્ટ ક્લાઈવ
કોલંબસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP