Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

બંકિમચંદ્ર
ઉમાશંકર જોષી
મુનશી પ્રેમચંદ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

ડૉ. રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધી
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ?

રવિન્દ્ર જાડેજા
ચેતેશ્વર પૂજારા
પ્રિયાંક પટેલ
સમિત ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP