Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

દર્શક - 'સોક્રેટીસ'
ઉમાશંકર - 'નિશીથ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

રાજેન્દ્ર શુક્લ
આદિલ મન્સૂરી
ચિનુ મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ?

કર્ણાટક
આંધ્રપ્રદેશ
કેરલ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP