GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

સિધ્ધરાજ જયસિંહ
અહમદશાહ
મહમૂદ બેગડો
આશાવલ ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે.

રિસાયકલ બિન
ડેસ્કટૉપ
ડૉક્યુમેન્ટ
માય કૉમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
મોરારજી દેસાઈ
ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP