GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ?

તે એક જટિલ સામાજિક સંહતિ છે.
વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

હૃદયરોગ
મગજની સર્જરી
કિડની
ચામડીના રોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
લંડનમાં લેણી થયેલ અને ત્યાં જ મળેલ આવક, ભારતમાં નીચેનામાંથી કોના માટે કરપાત્ર ગણાશે ?

રહીશ અને બિન રહીશ બંને માટે
રહીશ અને સામાન્ય રહીશ માટે
બીન રહીશ માટે
સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે.

પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન
પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ
પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો
પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP