GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કૉબ-ડગ્લાસ ઉત્પાદન વિધેય માટેનું ગણિતય સૂત્ર નીચે દર્શાવેલ છે.
Q = A L • Kβ, જ્યાં Q = ઉત્પાદન, L = શ્રમબળ (Labour force), K = મૂડીબળ (Capital force) છે.
A > 0, ∝ > 0 , β > 0 ત્રણ પ્રાચલો (parameters) છે.
અહીં ∝ અને β નું અર્થઘટન શું થાય છે ?

∝ અને β સ્થિર અચળાંકો છે.
β ની કિંમત ∝ કરતાં વધારે છે.
∝ ની કિંમત β કરતાં વધારે છે.
∝ એ શ્રમબળ માટેની અને β એ મૂડીબળ માટેની આંશિક (partial) મૂલ્યસાપેક્ષતાઓ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP