ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
બહાદુરશાહ ઝફર - દિલ્હી
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
નાનાસાહેબ - કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વેવેલ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્ટો
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ?

દલાઈ લામા
સુભાષચંદ્ર બોઝ
નેલ્સન મંડેલા
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ મેટ્કોફ
લોર્ડ કેનિંગ
લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP