GSSSB Bin Sachivalay Mock Test 1
___ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તેમજ તેમને "ડોકટર ઓફ લિટરેચર" ની પદવી એનાયત થઈ હતી.

દિલીપ રાણાપુરા
ઉમાશંકર જોષી
નિરંજન ભગત
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સૌરાષ્ટ્રનો સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો હતો ?

ધોલેરા સત્યાગ્રહ
વણોદ સત્યાગ્રહ
વળા સત્યાગ્રહ
ખાખરેચી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે કેટલા કિલો મીટર લાંબા કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે ?

135 કી.મી
150 કી.મી
200 કી.મી
125 કી.મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત સંઘની મિલકતને રાજ્યના કરવેરા માંથી મુક્તિ આપવામાં આવે છે ?

અનુચ્છેદ 284
અનુચ્છેદ 286
અનુચ્છેદ 287
અનુચ્છેદ 285

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP