GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે ?

સંત રોહિદાસ સહાય યોજના
રવિશંકર મહારાજ સહાય યોજના
સંત સુ૨દાસ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે ?

ડાલ્ટન
લેવાઝિયર
થોમસન
રૂથરફોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP