Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુન્શી
રામનારાયણ પાઠક
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

ડાહ્યાભાઇ દેરાસરી
કવિ ન્હાનાલાલ
હર્ષદ ત્રિવેદી
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP