Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

50
30
20
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

જ્યોર્જ ડનલોપ
એડવર્ડ જેનર
લૂઈ પાશ્વર
કિશ્ચન બનાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસધાર' – પંક્તિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
મકરંદ દવે
નિરંજન ભગત
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?

ચૌદમી
સોળમી
પંદરમી
બારમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP