Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
15 ઓગસ્ટ, 2019ના દિવસે કયો વાર આવશે ?

ગુરુવાર
શુક્રવાર
મંગળવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ત, ભ, જ, જ, ગા, ગા કયા છંદનું બંધારણ છે ?

હરિણી
વસંતતિલકા
અનુષ્ટુપ
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો.

ક્રમવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
ગુણવાચક વિશેષણ
દર્શક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP