Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.

મહાવીર એવોર્ડ
મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ
મહાવીર સ્વામી પુરસ્કાર યોજના
મહાવીર જીવદયા એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP