GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વર્ષ 2005માં એક યંત્ર રૂ. 25,000/–ની કિંમતે ખરીદવામાં આવ્યું હોય અને તેના પર 4% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તા. 31-12-17માં આવું જ યંત્ર ખરીદવામાં આવે તો રૂ. 1,00,000/- ચૂકવવા પડે તેમ છે. તો પુનઃસ્થાપના કિંમત મુજબ પા.સ. માં કઈ કિંમતે દર્શાવવામાં આવશે ?

રૂ. 12,000/-
રૂ. 13,000/-
રૂ. 25,000/-
રૂ. 1,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ?

ફર્નિચર ખાતું
ખરીદ ખાતું
યંત્રોનું ખાતું
ખરીદમાલ પરત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP