Talati Practice MCQ Part - 7
પેટ્રન સેન્ટ તરીકે ભારતીય સનદી સેવામાં કોણ જાણીતું છે ?

વીર સાવરકર
સરદાર વલ્લભભાઈ પટેલ
સત્યેન્દ્રનાથ બોઝ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

100 ટકા
50 ટકા
33 ટકા
66 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP