ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ?

અનુચ્છેદ 297Aમાં સુધારો
આપેલ તમામ
બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો
બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

1 જાન્યુઆરી 1949 પછી થયો હોય
26 જાન્યુઆરી 1997 પછી થયો હોય
26 જાન્યુઆરી 1950 પછી થયો હોય
15 ઓગસ્ટ 1947 પછી થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP