ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઇઝ ડયુટી 1 2, 3 અને 4 1 અને 2 1 થી 4 તમામ 1 2, 3 અને 4 1 અને 2 1 થી 4 તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)3. માનવ વિકાસ સૂચકાંક (HDI)4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)5. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 1, 2, 3 અને 5 1, 2 આપેલ તમામ 1, 2, 4 1, 2, 3 અને 5 1, 2 આપેલ તમામ 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવાને નાથવા RBI ___ નાણાં નીતિ ઉપયોગમાં લે છે. પરિણાત્મક મોંઘી ગુણાત્મક સસ્તી પરિણાત્મક મોંઘી ગુણાત્મક સસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણની પ્રક્રિયા ભારતમાં કોણે શરૂઆત કરી હતી ? જશવંતસિંહ આપેલ તમામ મનમોહન સિંહ યશવંતસિંહ જશવંતસિંહ આપેલ તમામ મનમોહન સિંહ યશવંતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ પાર્લામેન્ટ એકટ ફીસકલ પોલીસી એકટ આયોજન પંચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ પાર્લામેન્ટ એકટ ફીસકલ પોલીસી એકટ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? 30 માર્ચ 1950 15 ફેબ્રુઆરી 1950 1 માર્ચ 1950 15 માર્ચ 1950 30 માર્ચ 1950 15 ફેબ્રુઆરી 1950 1 માર્ચ 1950 15 માર્ચ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP