ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

2, 3 અને 4
1 થી 4 તમામ
1
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

જમીન સુધારણા
સમાજવાદી સમાજરચના
આર્થિક સુધારાઓ
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બાંગ્લાદેશ
(b) કેનેડા
(C) ચિલી
(d) ઈરાન
(1) ડૉલર
(2) રિયાલ
(3) ટાકા
(4) પેસો

c-3, d-1, a-2, b-4
b-1, a-3, c-4, d-2
a-1, c-3, d-4, b-2
d-1, b-2, c-4, a-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP