જાહેર વહીવટ (Public Administration) હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ? બિન અમલદારીકરણ કદ ઘટાડો (Down Sizing) વિકેન્દ્રીયકરણ લોકશાહીકરણ બિન અમલદારીકરણ કદ ઘટાડો (Down Sizing) વિકેન્દ્રીયકરણ લોકશાહીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ? એલ.ડી.વાઈટ ડબલ્યુ.એ.રોબસન અર્નસ્ટ ફ્રરન્ડ લૉર્ડ હેવાર્ટ એલ.ડી.વાઈટ ડબલ્યુ.એ.રોબસન અર્નસ્ટ ફ્રરન્ડ લૉર્ડ હેવાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા. 12-10-2005 તા. 3-10-2005 તા. 31-12-2005 તા. 15-6-2005 તા. 12-10-2005 તા. 3-10-2005 તા. 31-12-2005 તા. 15-6-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ? એફ.એમ.માર્કસ માર્શલ ઈ. ડીમોક ડ્વાઈટ વાલ્ડો વુડ્રો વિલ્સન એફ.એમ.માર્કસ માર્શલ ઈ. ડીમોક ડ્વાઈટ વાલ્ડો વુડ્રો વિલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્ર અને પદ્ધતિ (ઓ અને એમ) વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષમાં ઊભો કરવામાં આવ્યો ? 1956 1960 1952 1954 1956 1960 1952 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP