જાહેર વહીવટ (Public Administration)
હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ?

બિન અમલદારીકરણ
કદ ઘટાડો (Down Sizing)
વિકેન્દ્રીયકરણ
લોકશાહીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ?

એલ.ડી.વાઈટ
ડબલ્યુ.એ.રોબસન
અર્નસ્ટ ફ્રરન્ડ
લૉર્ડ હેવાર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ?

એફ.એમ.માર્કસ
માર્શલ ઈ. ડીમોક
ડ્વાઈટ વાલ્ડો
વુડ્રો વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

એસ. બંગરપ્પા
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
પં.જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP