GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ?

શિશુપાલ વધ અને કથા સરિત સાગર
કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન
નૈષેધ ચરિત અને કથા સરિત સાગર
શિશુપાલ વધ અને નૈષેધ ચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
યદચ્છ ચલ X નું વિતરણ દ્વિપદી વિતરણ છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
P(x) = 25Cx•(0.3)x•(0.7)25-x
જ્યાં x = 0, 1, 2,...25
યદચ્છ ચલ X નું વિચરણ (Variance) કેટલું થશે ?

7/3
21/4
5
0.21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP