GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ?

નૈષેધ ચરિત અને કથા સરિત સાગર
કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન
શિશુપાલ વધ અને નૈષેધ ચરિત
શિશુપાલ વધ અને કથા સરિત સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
છ બાજુઓ વાળા બે એકસરખા અનભિનત (unbiased) પાસાઓને એકી સાથે ઉછાળવામાં આવે છે. આ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 10 થાય તે માટેની સંભાવના કેટલી થશે ? ?

1/5
5/6
1/12
5/18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું

નકામા ઘી નો સદુપયોગ કરવો
પવિત્ર કાર્ય કરવું
ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું
અગ્નિ પ્રજ્વલિત કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP