GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો / સાચું / સાચાં છે ?
i. જગતનું સૌ પ્રથમ ક્લોન (cloned) પ્રાણી ડોલી - એક ઘેટું હતું.
ii. માનવના ક્લોનીંગનો સૌ પ્રથમ કિસ્સો 2004 માં જર્મનીમાં નોંધાયેલ હતો.
ii. પ્રજનન અને રોગનિવારક ક્લોનીંગ એ ક્લોનીંગના બે પ્રકારો છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે.

કોરોમાંડલનો દરિયાકાંઠો
સહ્યાદ્રિનો દરિયાકાંઠો
કોંકણનો દરિયાકાંઠો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તેનો ઉદેશ્ય સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવાનો છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
તે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળોને કાયદાકીય કાર્યક્રમો અને યોજનાઓનું સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માટેની માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અરવલ્લી જિલ્લાના શામળાજી ગામમાં “હરિશચંદ્રની ચોરી’’ના નામે ઓળખાતા તોરણ પાસે આવેલા પ્રાચિન મંદિરમાં ___ શૈલીના શિખર સ્વરૂપનો વિકાસ જોવા મળે છે.
i. દ્રવિડ
ii. નાગર

ફક્ત i
i અને ii બંને
i અને ii પૈકી કોઈ નહીં
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો.
એક બોર્ડની પરીક્ષામાં, જીવવિજ્ઞાનમાં 55% પાસ થયા, અંગ્રેજીમાં 64% પાસ થયા, 56% સમાજવિદ્યામાં પાસ થયા, 24% જીવવિજ્ઞાન અને અંગ્રેજીમાં, 35% અંગ્રેજી અને સમાજવિદ્યામાં, 27% જીવવિજ્ઞાન અને સમાજવિદ્યામાં, અને 5% એકપણ વિષયમાં નહીં.
તમામ ત્રણેય વિષયોમાં પાસ હોય તેમની ટકાવારી કેટલી ?

3
6
આપેલ પૈકી એક પણ નહીં
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP