Talati Practice MCQ Part - 2
‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ?

અશ્રુધર
વેવિશાળ
ખેમી
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

કચ્છ
પાટણ
બનાસકાંઠા
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે.

નાઈટ્રોજન
મિથેન
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP