Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર જહા
પ્રેમાનંદ
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દકોષ પ્રમાણે કયો શબ્દનો ક્રમ સાચો છે ?

આંગણું, તડકાંછાયા, ખખડધજ, લક્ષણ
બ્રહ્મા, વિષ્ણુ, ગણપતિ, મહેશ
આંગણું, ખખડધજ, તડકાંછાયા
લક્ષણ, તડકાંછાયા, ખખડધજ, આંગણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ?

પુરુષાર્થ
મહેનત
પરિશ્રમ
પ્રારબ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP