GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. દક્ષિણના જિલ્લાઓ ભેજવાળી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના ક્ષેત્રો સૂકી આબોહવા અનુભવે છે.
ii. દક્ષિણના જિલ્લાઓ સૂકી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના લોકો ભેજવાળી આબોહવા અનુભવે છે.
iii . ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 33 થી 152 cm ની મર્યાદામાં બદલાય છે.

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે.
ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે.
iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે.
iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે.

ફક્ત ii, iii અને iv
ફક્ત i, iii અને iv
ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
i. મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ અને થોડીક પાણીની બાષ્પનું બનેલું છે.
ii. મંગળને બે ચંદ્રો છે.
iii. આ ગ્રહ એ પૃથ્વીથી નજીકના ગ્રહોમાં ચોથા ક્રમે આવે છે.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં સરકારે સુગમ્ય ભારત અભિયાન ___ હેતુથી શરૂ કરેલ છે.

સ્વચ્છ ભારત અભિયાનની પૂર્તિ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં મફત શૌચાલય પૂરા પાડવાના
દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાર્વત્રિક સુલભતા પ્રાપ્ત કરવાના
ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડીજીટલ બેંકીંગ ઉપલબ્ધ કરવાના
દષ્ટિહીન માટે બ્રેઈલ પુસ્તકાલયોની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટ
ii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટ
iii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના

ફક્ત i
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અંદાજપત્ર ઉપર સંસદીય નિયંત્રણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
i. અંદાજપત્ર તૈયાર કરવામાં સંસદની કોઈ ભૂમિકા હોતી નથી.
ii. એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવતા ખર્ચને વધારવાની સત્તા સંસદ પાસે છે.
iii. રાષ્ટ્રપતિની ભલામણ વિના સંસદ પાસે કર લાદવાની કોઈ સત્તા નથી.

i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP