Talati Practice MCQ Part - 4
કયા મુઘલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું ?

ઔરંગઝેબ
જહાંગીર
મહેમુદ બેગડો
આલપખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

પ્રેમાનંદ
દલપતરામ
દયારામ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સહુથી મોટા સ્ત્રોતને ઓળખો.

ઔધોગિક પ્રક્રિયા
થર્મલ પાવર પ્લાન્ટ
કૃષિ
વાહન-વ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP