Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

ટ્રિપેનોસોમા
એસ્કેરિસ
લેશ્માનિયા
બૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

કેશવચંદ્ર સેન
રવિનદ્રનાથ ટાગોર
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજારામ મોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા

દોરંગા
ગલેફ
સંગસારી
ટિપ્પણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

20 ટકા
15 ટકા
25 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂા. 810માં કોઈ વસ્તુ વેચતાં 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે રૂ___ માં વસ્તુ વેચવી પડે.

890
900
990
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP