ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? લુઈ કહાન અનિલ સુતાર રામ સુતાર લીકા બુર્ઝિયર લુઈ કહાન અનિલ સુતાર રામ સુતાર લીકા બુર્ઝિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? અસફખાન મુનીમખાન નીઝામુદ્દીન અહમદ ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા અસફખાન મુનીમખાન નીઝામુદ્દીન અહમદ ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? નેમિનાથ સંભવનાથ આદિનાથ પાર્શ્વનાથ નેમિનાથ સંભવનાથ આદિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? વ્યારા ભરૂચ વઘઈ નવસારી વ્યારા ભરૂચ વઘઈ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 માત્ર 2 1, 2, 3 માત્ર 3 માત્ર 1 માત્ર 2 1, 2, 3 માત્ર 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ દલપતરામ નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP