GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

ડૉ. વિક્રમ સારાભાઈ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
અટલ બિહારી વાજપેયી
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ?

શ્રી ગોપાળદાસ ૨. પટેલ
શ્રી બાલુભાઈ પટેલ
ડૉ. જયંતિભાઈ પટેલ
શ્રી માધવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP