GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
અટલ બિહારી વાજપેયી
પંડિત જવાહરલાલ નહેરુ
ડૉ. વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે ભારત સરકારનું કયુ નિગમ કામ કરે છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી
નાબાર્ડ
નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP