સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. જયંત નાર્સીકર
ડૉ. મેઘનાથ સહા
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ?

સાઈટ્રિક એસિડ
નાઈટ્રિક એસિડ
એસિટીક એસિડ
ઓકઝેલિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP