Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં
કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.
કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં
મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો.

પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા.
રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ.
ઈ.સ. 1911 માં સ્થાપના
પરબ એ સંસ્થાનું પ્રકાશન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP