Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

40
20
60
0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો ?

શિલાદિત્ય સાતમો
શિલાદિત્ય પાંચમો
શિલાદિત્ય ત્રીજો
શિલાદિત્ય ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

શામળ
નર્મદ
દલપતરામ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બૌધી સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે ?

ઈલોરા ગુફા
બાઘ ગુફા
ઉદયગિરિ ગુફા
અજંતા ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP