GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાવક કિંમત (Issue Price) = સ્ટોકની કુલ પડતર ÷ કુલ જથ્થો – આ સમીકરણ દ્વારા પડતરની કઈ પધ્ધતિ રજૂ થાય છે ?

ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ
ચલિત સાદી સરેરાશ કિંમત પધ્ધતિ
ચલિત ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ
પ્રમાણ કિંમત પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ભારતીય બેકિંગ ક્ષેત્રના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) ચૌદ મોટી ખાનગી ક્ષેત્રની બેંકનું રાષ્ટ્રીયકરણ 1969માં થયું,
(II) વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ 1980 માં થયું
(III) બેંકિંગ કંપની (સંપાદન અને હસ્તાંતરણ) એક્ટનું અધિનિયમ 1970 માં આવ્યું.

બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ ભારતનો ‘રહિશ' છે તે નીચેના પૈકી કઈ શરત / શરતોને આધીન શોધવામાં આવે છે ?
(I) પાછલા વર્ષ દરમિયાન ભારતમા 182 દિવસ અથવા વધુ સમય હાજર હતો તે શોધવું.
(II) પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અથવા વધુ સમય અને પાછલા વર્ષથી અગાઉના ચાર વર્ષ દરમિયાન 365 અથવા વધુ સમય ભારતમાં હાજર હતો તે શોધવું.

માત્ર (II) જરૂરી છે.
(I) અને (II) બંને જરૂરી છે.
માત્ર (I) જરૂરી છે.
બંને જરૂરી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય ગ્રામીણ બેંકની સંદર્ભમાં સાચો જવાબ પસંદ કરો.

‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ અખિલ ભારતીય ગ્રામીણ ક્રેડિટ સર્વે સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1975માં કરવામાં આવી હતી.
'ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 'દાંતાવાલા સમિતિ' દ્વારા 1978 માં કરવામાં આવી હતી.
‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 1972 માં પ્રકાશિત બેંકિંગ કમીશન રિપોર્ટમાં કરવામાં આવેલ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ વેપાર સંગઠન (WTO)ના માળખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

વિશ્વવેપાર સંગઠનનો વહીવટ એ સચિવાલય દ્વારા ચલાવવામાં આવે છે કે જે મંત્રી પરિષદ દ્વારા નિયુક્ત મહાનિયામકના નેતૃત્વમાં ચાલે છે.
વિશ્વ વેપાર સંગઠનના માળખામાં માંત્ર પરિષદ ટોચ પર હોય છે.
સામાન્ય પરિષદ એ વિશ્વ વેપાર સંગઠનમાં વાસ્તવિક કાર્ય કરતું એન્જિન (સાધન) છે કે જે મંત્રી પરિષદના બદલે કાર્ય કરે છે.
બૌધ્ધિક સંપત્તિના હકો એ સામાન્ય પરિષદના વેપાર સંબંધિત પરિપ્રેક્ષ્યમાં આવતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1949 થી
1960 થી
1969 થી
1956 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP