Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીજીએ કોની ઈચ્છાથી “નવજીવન’ સામયિકનુ તંત્રીપદ સ્વીકાર્યું ?

શામળદાસ ગાંધી
ઉમાશંકર જોષી
ઇન્દુલાલ યાજ્ઞિક
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ

જાણી જોઈને આફતમાં મૂકાવુ
ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી
કામ કરવુ ને શરમ રાખવી
મફતની વસ્તુના દોષ ન જોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP