ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે
નાણામંત્રી રાજીનામું આપે છે.
મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.
વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?

રાજ્યપાલ
પ્રધાનમંત્રી
મુખ્યમંત્રી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

આદેશની એકતાનો સિદ્ધાંત
શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત
સંકલનના સિદ્ધાંત
અંકુશ–સીમાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP