Talati Practice MCQ Part - 2
બાબરના ઈ.સ. 1526ના આક્રમણ વખતે ગુજરાતમાં કોનું શાસન હતું ?

મુઝફ્ફરશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ બીજા
મહંમદ બેગડો
નાસીરુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

વલ્લભાચાર્ય
સૂરદાસ
ચૈતન્ય
નાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

રાજેન્દ્ર શાહ
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP