Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ વધે છે.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ગિજુભાઈ બધેકા
ઇશ્વર પરમાર
સાં. જે. પટેલ
જગદીશ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ?

ઈ - નામ
ઈ - મંડિ
ઈ - બજાર
ઈ - કોમર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP