ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

ડૉ. આઈ.જી.પટેલ
શ્રી સી.ડી. દેશમુખ
શ્રી આનંદ સીન્હા
ડૉ. મનમોહન સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ?

સરદાર સર્વાંગસિંહ સમિતિ
રામનંદન સમિતિ
એમ.કે. લોઢા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP